Sri Isopanishad- (Gujarati)

35.00

Only 4 left in stock

SKU GJT013 Category Tag

Description

૧૦૮ ઉપનિષદોને સર્વ વેદોના સાર તરીકે ગણવામાં આવે છે અને ઈશોપનિષદ તે બધામાં મુખ્ય છે. આ પ્રકાશ આપનારા અઢાર શ્લોકોમાંથી સર્વ જ્ઞાનનું વિશુદ્ધ સત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. હજારો વર્ષોથી આધ્યાત્મિક ખોજ કરનારા લોકોએ આ રહસ્યમય અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર ઉપનિષદોનો અભ્યાસ કર્યો છે. જેમ આ નામ સૂચવે છે, (ઉપ –પાસે; નિ–નીચે; પદ્ -બેસવું), મનુષ્યને એવી સલાહ આપવામાં આવે છે કે આધ્યાત્મિક ગુરુના આશ્રયમાં બેસવું. શું શીખવા માટે ? આ ઉપનિષાદનું નામ સંક્ત આપે છે : ઈશોનો અર્થ છે, “પરમ નિયંતા.
ચાલો આપણે આધ્યાત્મિક માર્ગદર્શક પાસે બેસીએ અને પરમ નિયંતા અર્થાત્ ભગવાન વિશે શીખીએ. જો મનુષ્ય પ્રમાણભૂત માર્ગદર્શક પાસેથી શીખે, તો તેની પ્રક્રિયા સરળ છે.

×